મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે


SHARE

















મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે

મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 16 થી 24 સુધી મંદિરે દરરોજ સવારે 9:30 થી સાંજના 7:00 સુધી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આવવાનું રહેશે અને દરેક સ્કૂલના બીજા સત્રના પાઠ્ય પુસ્તક, સ્વધ્યાય પોથી, નવનીત, ક્લાસમેટ, વીજન વગેરે કંપનીની નોટબુક, ફોર લાઈન, ચેકસ લાઈન, સિંગલ લાઈન, ટુ લાઈન નોટબુક રાહતદરે મળશે. અને ત્યાં વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને વહેલા આવવા માટે આયોજકોએ કહ્યું છે. 






Latest News