મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”


SHARE













વાંકાનેરમાં લોકોને સરકારી યોજનાનો લાભ મળે તે માટે શરૂ કરાયું “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર”

વાંકાનેરના લોકો માટે  વાંકાનેર શહેરમા  વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આવકના દાખલા, જાતિ નાદાખલા, આવાસ યોજનાના ફોર્મ વગેરે સરકારી યોજનાના ફોર્મ વિનામૂલ્યે ભરી આપી જરૂરિયાત મંદ લોકોની સેવા માટેનું કેન્દ્ર એટલે “ભારતીય જનતા પાર્ટી સેવાકેન્દ્ર” આંબેડકરનગર મેઇન રોડ ખાતે વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું છે આ તકે પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઈ કાંકરેચામોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવીતાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકાના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરસિંહ મઢવી, પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી સુરેશભાઇ પ્રજાપતિ ,પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા અને આ તકે વાંકાનેરના સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકોને ઝડપથી વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી






Latest News