મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા
Breaking news
Morbi Today

માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા


SHARE













માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા

મોરબી જિલ્લાના ભાજપના સક્રિય કાર્યકર અને માળીયા નગરપાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર તેમજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન યુવા નેતા આમીનભાઈ ભટ્ટીએ ભાજપ સાથે છેડો ફાડીને પંજાનો હાથ પકડી લીધેલ છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના હસ્તે ખેસ પહેરીને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈ સાથે લોકહિતના પ્રશ્નોને વેગ આપશે અને જનતા વચ્ચે સક્રિયપણે કાર્ય કરશે. અને ખાસ કરીને યુવાનોને વધુમાં વધુ તક આપીને પક્ષને મોરબી જીલ્લામાં વધુ મજબૂત બનાવવામાં આવશે.






Latest News