જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...


SHARE







જમવામાં છાસ ન પિતા લોકોએ ખાસ વાંચવા જેવુ...

ઘણા લોકો જમવાની સાથે છાસ પિતા હોતા નથી તે લોકોને ખાસ છાસથી ગજ્જબ ફાયદાઓ થાય છે તે જાણવાની જરૂર છે અને ખાસ કરીને ઘાટી છાછ પીવાથી સ્કીન અને શરીરમાં ગજ્જબ ફેરફાર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

છાશ લોકોના શરીર અને ત્વચા બંને માટે ફાયદાકારક છે તેમાં છતાં ઘણા લોકો તેના ફાયદાઓ જાણતા નથી તે હક્કિત છે છાશ બધા લોકો પસંદ કરે છે પરંતુ છાશ પીવાથી શરીરમાં તેમજ મનમાં અને ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે, છાશ પીવાથી થતાં ફાયદાઓ વિશે જોઈએ તો જીરું સાથે છાશનો ઉપયોગ પણ કરવામાં આવે છે તે પાચક શક્તિને મજબૂત બનાવે છે અને પેટની ગરમી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે જો અવારનવાર હિચકીની સમસ્યા થાય છે તો પછી છાશમાં ચમચી મિક્ષ કરીને પીવાથી ફાયદો થાય છે જો વારંવાર ઊલટી આવે છે તો પછી છાશમાં જાયફળ પીસીને પીવાથી ફાયદો થાય છે જેથી ઉલટી તરત જ બંધ થઇ જશે અને છાશ પીવાથી ત્વચા પર પણ ઘણા ફાયદા થાય છે તેને છાશ સાથે મિક્સ કરીને પેસ્ટ તરીકે લગાવવાથી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે. જો તમારા મનમાં કોઈ તણાવ છે, તો છાશ પીવાથી ફાયદો થશે અને છાશ મનની ગરમીને પણ ઘટાડી શકે છે. છાછ શરીરને અને મગજને ઠંડક આપે છે. એવામાં ચિંતામાં હોય ત્યારે છાછ પીવી જોઈએ જેથી મન શાંત થઇ જશે






Latest News