મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા


SHARE













વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં.

પવિત્ર રક્ષાબંધન પર્વ પર યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરવાનું ઐતિહાસિક ધાર્મિક મહાત્મ્ય રહેલું છે, ત્યારે વાંકાનેરમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે રક્ષાબંધનનાં પાવન પર્વ પર ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી, પ્રથમ યજ્ઞોપવીતનું પૂજન અર્ચન કરી ત્યાર બાદ યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી હતી.




Latest News