મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા


SHARE











વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખાતે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં.

પવિત્ર રક્ષાબંધન પર્વ પર યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરવાનું ઐતિહાસિક ધાર્મિક મહાત્મ્ય રહેલું છે, ત્યારે વાંકાનેરમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે રક્ષાબંધનનાં પાવન પર્વ પર ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી, પ્રથમ યજ્ઞોપવીતનું પૂજન અર્ચન કરી ત્યાર બાદ યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવી હતી.






Latest News