મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ


SHARE











વાંકાનેર વિવેકાનંદ સોસાયટી ગણેશોત્સવમાં મહાઆરતી યોજાઇ

હાલમાં સમગ્ર ભારતની અંદર ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ ઠેરઠેર પંડાલોમાં અને લોકોના ઘરે ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન અર્ચન કરવામાં આવી રહયું છે ત્યારે વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટી પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ ગણપતિમાં આરતી, પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે વાંકાનેરના મહારાણા કેશરીસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, કૃપાલસિંહ ઝાલા, પરેશભાઈ મઢવી, અમારીશભાઈ મઢવી સહિતના આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી હતી જેમાં વિવેકાનંદ સોસાયટીના લોકો સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા






Latest News