મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ 


SHARE













મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા(રાષ્ટ્રધ્વજ) ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી કલીપને મોરબી શહેરમાં જાહેર સ્થળોએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્રભાવના પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોને દેશપ્રેમ અને ભાઈચારા સાથે રાષ્ટ્રહિતનીવૃત્તિ અને દ્રષ્ટિ કેળવાય તેવા હેતુથી ૧૫ મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિતે દેશના ગર્વ અને સન્માનના પ્રતીક સમાન ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હરૂપે લગાડી રાષ્ટ્રપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દેશપ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.






Latest News