મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 


SHARE











મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના નામના દાનવથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય હોય હાલ ભારત સરકારનું મહારસીકરણ અભ્યાન સમગ્ર દેશમાં ચાલી રહ્યુ છે ત્યારે મોરબી તાલુકાના જોધપર(નદી) ગામ મુકામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ થયું હતું.ગામના સરપંચ મુકેશભાઈ બરાસરા તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથીએ વધુમાં વધુ ગ્રામજનો કોરોનાની રસી લે તેવા પ્રયત્નો કર્યા હતા.આ રસીકરણ અભિયાનના પ્રથમ ચરણને પાર પાડવા સતત કામગીરી કરીને સફળ બનાવનાર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, પિંકલબેન પરમાર, મકસુદભાઈ સૈયદ, હંસાબેન ઉભડીયા તથા જિલ્લા આરોગ્ય શાખાનો ગામના સરપંચ મુકેશભાઇ તેમજ ઉપસરપંચ જયેશભાઇએ ગ્રામજનોવતી ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News