માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 


SHARE

















મોરબીના જોધપર(નદી) ગામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ 

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના નામના દાનવથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય હોય હાલ ભારત સરકારનું મહારસીકરણ અભ્યાન સમગ્ર દેશમાં ચાલી રહ્યુ છે ત્યારે મોરબી તાલુકાના જોધપર(નદી) ગામ મુકામે રસીકરણના પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ આજરોજ પૂર્ણ થયું હતું.ગામના સરપંચ મુકેશભાઈ બરાસરા તેમજ ઉપસરપંચ જયેશભાઇ હોથીએ વધુમાં વધુ ગ્રામજનો કોરોનાની રસી લે તેવા પ્રયત્નો કર્યા હતા.આ રસીકરણ અભિયાનના પ્રથમ ચરણને પાર પાડવા સતત કામગીરી કરીને સફળ બનાવનાર આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાનિયા, પિંકલબેન પરમાર, મકસુદભાઈ સૈયદ, હંસાબેન ઉભડીયા તથા જિલ્લા આરોગ્ય શાખાનો ગામના સરપંચ મુકેશભાઇ તેમજ ઉપસરપંચ જયેશભાઇએ ગ્રામજનોવતી ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News