મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !


SHARE













મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતરમાં દવાના છંટકાવ !

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતીમાં વધુમાં વધુ ટેક્નોલીજીનો ઉપયોગ કરીને ઓઢી મહેનતે ખેડૂતો સારી આવક કરી શકે તેના માટે સંશોધન કરવામાં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં ડ્રોનની મદદથી ખેતરમાં દવાનો છંટકાવ કરી શકયા તે માટે મોરબી તાલુકામાં ડ્રોનથી ખેતીના પાકમાં દવાના છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું

મોરબીમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગરુંડા કંપની ચેન્નઈ દ્વારા ડ્રોનથી ખેતીમાં દવાનો છટકાવ કઈ રીતે કરી શકાય તેનું નિદર્શન રાખવામા આવ્યું હતું ત્યારે મોરબી અને વાંકાનેર તાલુકાના ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા અને ડ્રોનથી ખેતી પાકમાં દવાનો છટકાવ કેવી રીતે કરી શકાય તેની માહિતી કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી તથા ડી.એ. સરડવાએ આપી હતી અને હેતલબેન મણવાર સહિતના સ્ટાફે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે ખેડૂતોને પોતાની ખેતીમાં દવા છટકાવ કરવામાં ઘણી તકલીફ સહન કરવી પડે છે જો કે, ડ્રોનથી દવા છાંટવામાં આવે તો ખેડૂતોને ઝેરી અસર સહિતની પીડામાથી મુક્તિ મળે તેમ છે 






Latest News