મોરબીના બેલથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો. વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી
Breaking news
Morbi Today

મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ


SHARE













મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ

મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતું છે જો કે અહીના લોકો તો ઉબડ ખાબડ રસ્તાથી ટેવાઇ ગયા છે પરંતુ બહારથી અહી માલ લેવા માટે આવતા લોકો અહીના ભંગાર રસ્તા જોઈને ત્રાહિમામાં પોકારી જાય છે અને અનેક વખત બહારથી આવેલા આગેવાનોએ અહીના રોડ રસ્ત તેમજ તંત્ર વાહકોની જાહેરમાં ટીકાઓ કરતાં હોય છે તો પણ ભંગાર રસ્તાને રીપેર કરવામાં આવતા નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના લીલાપર બાજુથી રફાળેશ્વર બાજુ જવું હોય તો રસ્તામાં જે પુલા આવે છે તેના છેડાનું કામ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયો છે જેથી કરીને સવાર અને સાંજના સમયે ઉધોગપતિ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો આ રસ્ત ઉપરથી નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક જામ સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા તાત્કાલિક આ રોડ રીપેર કરવાની માંગ કરી છે




Latest News