માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી


SHARE













મોરબી જીલ્લામાં વન વિભાગના સ્ટાફ ઉપર થયેલા હુમલામા વન્ય ગુના હેઠળ થશે કાર્યવાહી
વાંકાનેરમાં આવતા રામપરા અભ્યારણમાં થોડા સમય પહેલા ત્રણ શખ્સોએ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જે ઘટનામાં ત્રણેય આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે. વન વિભાગ દ્વારા જેલ હવાલે રહેલા આરોપીઓ વિરુદ્ધ વન કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે

રામપરા અભ્યારણમાં ગત તા.૪ ના રોજ વિભા નવઘણ, જાલા સિંધા, ઘેલા ખેંગાર નામના ત્રણ શખ્સોવનકર્મી ઉપર હુમલો કર્યો હતો. જેથી વનકર્મીની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને પકડીને મોરબી સબ જેલ હવાલે કર્યા હતા જો કે, વન વિભાગ દ્વારા આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુન્હાની તપાસમાં નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા, ફોરેસ્ટ ઓફિસર પી.પી.નરોડીયા સહિતનો સ્ટાફ કરે છે




Latest News