મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત


SHARE











વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ઠક્કર શેરી વિસ્તારમાં લાંબા સમયથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આ વિસ્તારનાં લતાવાસીઓ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી કાયમી નિવારણ કરવાની માંગ કરી છે.


હરિદાસ રોડ પાસે આવેલ ઠક્કર શેરી વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે, કચરાનાં ગંજ, ઠેર ઠેર ઉકરરડા, રઝળતા ઢોરને કારણે ફેલાતી ગંદકી, અસહ્ય દુર્ગંધથી આ વિસ્તારમાં હવે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે એટલી હદે ગંદકી ફેલાઈ છે, માખી, મચ્છર, જીવતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ત્યારે આ વિસ્તારનાં લતાવાસીઓ નરકાગાર જેવી હાલત વચ્ચે રહે છે, એટલી હદે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે કોઈ રોગ ચાળો ફાટી નીકળે તે પહેલાં આખા વિસ્તારમાં સાફ સફાઈ કરી આ સમસ્યાનું કાયમી ધોરણે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લતાવાસીઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાને  લેખિત રજૂઆત કરી  માંગ કરવામાં આવી છે.






Latest News