માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત


SHARE













વાંકાનેરની ઠક્કર શેરીમાં અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય : લતાવાસીઓ દ્વારા રજૂઆત 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની ઠક્કર શેરી વિસ્તારમાં લાંબા સમયથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે આ વિસ્તારનાં લતાવાસીઓ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી કાયમી નિવારણ કરવાની માંગ કરી છે.


હરિદાસ રોડ પાસે આવેલ ઠક્કર શેરી વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાઈ છે, કચરાનાં ગંજ, ઠેર ઠેર ઉકરરડા, રઝળતા ઢોરને કારણે ફેલાતી ગંદકી, અસહ્ય દુર્ગંધથી આ વિસ્તારમાં હવે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે એટલી હદે ગંદકી ફેલાઈ છે, માખી, મચ્છર, જીવતોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ત્યારે આ વિસ્તારનાં લતાવાસીઓ નરકાગાર જેવી હાલત વચ્ચે રહે છે, એટલી હદે ગંદકી ફેલાઈ રહી છે ત્યારે કોઈ રોગ ચાળો ફાટી નીકળે તે પહેલાં આખા વિસ્તારમાં સાફ સફાઈ કરી આ સમસ્યાનું કાયમી ધોરણે વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લતાવાસીઓ દ્વારા વાંકાનેર નગરપાલિકાને  લેખિત રજૂઆત કરી  માંગ કરવામાં આવી છે.




Latest News