મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી


SHARE













વાંકાનેરમાં એક સાથે ત્રણ રહેણાંક મકાનમાંથી રોકડ દાગીનાની ચોરી

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં એક લાખથી વધુની માલ મત્તાની ચોરી થતાં પોલીસ દોડી ગઈ હતી.
ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. મળી એક લાખથી વધુની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, ત્યારે એક સાથે ત્રણ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકતા પોલીસની નાઈટ પેટ્રોલીંગ સહિતની કામગીરીની સામે સવાલો ઉઠી રહ્યા છે

કોઈ પણ વિસ્તારમાથી નાની મોટી ચોરી માટે કોઈ ભોગ બનેલા વ્યક્તિ આવે તો તુર્તજ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કામે લગતી નથી અને પહેલા અરજી લીધા બાદ જો આરોપી પકડાઈ તો ફરિયાદ લેવામાં આવે તેવું ભૂતકાળમાં ઘાઈન વખત બન્યું છે ત્યારે પોલીસે દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે અને છેલ્લા દિવસોથી જે ચોરીના બનાવો વધી રહ્યા છે તેને રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે




Latest News