વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું


SHARE

















મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું

ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત પીપળી ગામમાં ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં સરપંચ અને તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતી ત્યારે મહાદેવનાં મંદિરમાં સાફ સફાઈ કરી હતી તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટી-શર્ટ ટોપી અને બેગ આપવામાં આવી હતી. આ કાર્ય માટે જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. તેમજ વાકાનેરના  જામસર સી આરસી સરકારી  માધ્યમિક શાળા ખાતે પર્યાવરણના જતન અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવેલ હતો. જેમાં સમથેરવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ  તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા




Latest News