મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું


SHARE













મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું

ભારત પેટ્રોલિયમ દ્વારા સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત પીપળી ગામમાં ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં સરપંચ અને તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતી ત્યારે મહાદેવનાં મંદિરમાં સાફ સફાઈ કરી હતી તેમજ આવનાર દરેક ગ્રામજનોને ભારત પેટ્રોલિયમ તરફથી ટી-શર્ટ ટોપી અને બેગ આપવામાં આવી હતી. આ કાર્ય માટે જયદીપભાઇ પારઘી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. તેમજ વાકાનેરના  જામસર સી આરસી સરકારી  માધ્યમિક શાળા ખાતે પર્યાવરણના જતન અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કાર્યકમ કરવામાં આવેલ હતો. જેમાં સમથેરવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચ સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ  તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિધાર્થીઓના હસ્તે વૃક્ષો રોપવામાં આવ્યા હતા






Latest News