મોરબીના વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો, પોલીસ તપાસ શરૂ હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ સુરતની જેલ હવાલે જીપીસીબી સહિતના પ્રશ્નો લટક્તા રાખીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નડવાનું ગુજરાત સરકાર બંધ કરી દે તો પણ ઉદ્યોગને મોટો ફાયદો થશે: ગોપાલભાઈ ઇટાલીયા વાંકાનેરમાં ઘરને નિશાન બનાવીને સોનાનો ચેન, વિટી તેમજ રોકડા રૂપિયાની ચોરી તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ: મોરબીના જાંબુડિયા ગામે રહેતી પરિણીતાને ધમકી ટંકારામાંથી 4 ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: વાંકનેરના માટેલ રોડેથી 1 ચાઈનીઝ ફીરકી  સાથે એક પકડાયો ટંકારાના લજાઈ પાસેથી રિક્ષામાં ભરેલ 200 લિટર દારૂ સાથે 3 શખ્સ પકડાયા, એકની શોધખોળ ગુજરાત એસ.ટી.માં ઓવરલોડ તથા ઓવર એજ બસો બંધ કરો : પી.પી.જોષી
Breaking news
Morbi Today

મોરબી આર્યાવર્ત સંકુલ ખાતે ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સેમીનાર યોજાયો


SHARE













મોરબી આર્યાવર્ત સંકુલ ખાતે ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સેમીનાર યોજાયો

આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિધાલય મોરબી દ્વારા ભારતીય ન્યાય સંહિતા અને સાયબર સિક્યુરિટી અંગે સ્માર્ટબોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ મેળવ્યો હતો.જેમાં વિધાર્થીને ન્યાય પદ્ધતિ અને સાયબર સિક્યુરિટી અંગે બનતા ફ્રોડથી જાગૃત કરવામાં આવ્યા હતા અને વિધાર્થી ગુનાહીત પ્રવૃતિથી દૂર રહે તે માટેનો સ્પષ્ટ હેતુ શાળા પરિવાર દ્વારા દર્શાવવામાં આવ્યો હતો.આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય વિશાલ એમ.વિડજા દ્રારા તે અંગે વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.






Latest News