મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તો લાખો શ્રમિકોની રોજગારી સામે પ્રશ્નાર્થ, ઉદ્યોગકારોએ ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાઈ તેવા સંકેત મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ


SHARE













મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ

મોરબી તાલુકાના ગિડચ ગામે એક ગાયને શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જે અંગેની જાણ હરતા ફરતા પશુ દવાખાનાની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને ગિડચ આ ટીમ દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી હતી આ અંગે ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કેગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જેની ૧૯૬૨ હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી માટે તેની ટીમ ત્યાં આવી હતી અને ડો. તાલિબ હુસેન અને ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ ગાયના શિંગડામાં સર્જરી કરીને ગાયને નવજીવન આપ્યું હતું






Latest News