મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા


SHARE











વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા

વાંકાનેરની જીવનદાત્રી મચ્છુ નદી પર આઝાદી સમયે વાંકાનેર સ્ટેટ અમરસિંહ બાપૂ દ્વારા મચ્છુ -ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પુર, ભૂકંપ જેવી ઘણી બધી કુદરતી આફતો આવી છતાં આ ડેમ આજે પણ અડીખમ ઉભો છે અને આ ડેમની આરએલ સપાટી ૧૩૫.૩૩મી પોઇન્ટ ૩૩મી અને ૪૪૪ ફૂટની છે જેની ઉંડાઇ ૪૯ ફૂટ અને જળ સપાટીનો જથ્થો ૬૮.૯૫૧ છે  આ ડેમ ઓવરફ્લો થતાં વાંકાનેરના વર્તમાન મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ ડેમના બાંધકામ વખતે જે પથ્થરો ઉપયોગમાં લેવાતા તે પથ્થરો રાત્રે પાણીમાં પલાળવા મુકતા રાત્રે વજન કરી પછી પલાળીયા બાદ વજનકરે અને તે વજનમાં જો ફેર જણાય તો તે પથ્થર રિજેક્ટ કરતા આટલી ચોકસાઈથી ડેમ બનાવવામાં આવેલ છે આ ડેમ તા ૨૯ ના રોજ સાંજે ૬:૧૮ મિનિટે ઓવરફ્લો થયો હતો જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા સહિતના ૨૦૦ જેટલા કાર્યકરો મચ્છુ-૧ ડેમે પહોચ્યા હતા અને ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે કેસરીદેવસિહના હસ્તે નાળિયેર ચુંદડી, પડો અને પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મચ્છુના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ તકે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારી સહિતના હાજર રહ્યા હતા અને ત્યથી બધા જ હોલમાતાજીના દર્શન કરીને લોકોના હિત માટે પ્રાર્થના કરી હત






Latest News