મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાના કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું છે અને તા. ૩/૧૦ ને રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે તેવું સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઇ શુક્લ અને મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે






Latest News