મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને પુરસ્કૃત કરવાના કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું છે અને તા. ૩/૧૦ ને રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે તેવું સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઇ શુક્લ અને મહામંત્રી કેયૂરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોશીએ જણાવ્યુ છે






Latest News