મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો


SHARE













મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલા ઇટાકા તથા ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા આજ તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર રવિ જામરીયા દ્વારા યોગ, આસન , પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરાવી તથા યોગ અંગેની જાણકારી સાથે તેના ફાયદાનું જ્ઞાન આપવામા આવ્યુ હતુ.જેમાં બંને ગ્રૂપના ડિરેક્ટર અશોકભાઈ સવસાણી તથા હિતેશભાઈ અમૃતિયા સહિત તમામ સ્ટાફે ભાગ લીધો હતો.હાલમાં ચાલતા મહામારીના સમયમાં દરેક વ્યક્તિને શારીરિક સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે. જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. બધા યોગ અપનાવે અને પોતાનું તન, મન તંદુરસ્ત બનાવે એવી ભાવનાથી આ સિરામિક ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 






Latest News