મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો


SHARE











મોરબીમાં ઇટાકા-ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવાયો

મોરબીમાં જેતપર રોડ ઉપર આવેલા ઇટાકા તથા ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા આજ તા.૨૧ જુન વિશ્વ યોગ દિવસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર રવિ જામરીયા દ્વારા યોગ, આસન , પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરાવી તથા યોગ અંગેની જાણકારી સાથે તેના ફાયદાનું જ્ઞાન આપવામા આવ્યુ હતુ.જેમાં બંને ગ્રૂપના ડિરેક્ટર અશોકભાઈ સવસાણી તથા હિતેશભાઈ અમૃતિયા સહિત તમામ સ્ટાફે ભાગ લીધો હતો.હાલમાં ચાલતા મહામારીના સમયમાં દરેક વ્યક્તિને શારીરિક સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે. જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. બધા યોગ અપનાવે અને પોતાનું તન, મન તંદુરસ્ત બનાવે એવી ભાવનાથી આ સિરામિક ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 






Latest News