મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ


SHARE











વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર માર્કેટયાર્ડમાં જણસ ની આવક સતત વધી રહી છે ત્યારે યાર્ડમાં નવનિર્મિત ફાર્મર શેડ અને ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


ચંદ્રપૂર પાસે આવેલ  માર્કેટયાર્ડમાં દિવસે દિવસે જણસની આવક વધી રહી છે, યાર્ડનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે, ત્યારે ખેડૂતો વધુ માલ ની ઉતરાઈ કરી શકે અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન પણ જણસ સુરક્ષિત રાખી શકાય તે માટે  નવાં ફાર્મર શેડ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ તકે યાર્ડ નાં ચેરમેન શકીલ પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાન પીરઝાદા, અશ્વિનભાઈ મેઘાણી, ચૌધરીભાઈ, બાદીભાઈ  તથા વેપારીઓ, કમિશન એજન્ટો,પૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.






Latest News