મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું


SHARE











વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે રજવાડી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણા કેસરીદેવસિંહનાં હસ્તે રજવાડી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન, અને વાહનની પૂજન વિધિ કરવામાં આવી હતી, રણજીત વિલાસ પેલેસ ખાતે શાહી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પરંપરાગત વસ્ત્રોમાં હાજર રહ્યા હતાં અને વિવિધ શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.






Latest News