ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી


SHARE







મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી

રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર બાદ હવે આસપાસના ગામડાઓને પાલિકામાં સમાવવા માટેનું ગતિવિધિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબીની આસપાસના ૧૪ ગામના ખેતી અને બિનખેતી સહિતના તમામ દસ્તાવેજી આધારે ટીડીઓ અને મામલતદાર પાસેથી માંગવામાં આવેલ છે

મોરબી પાલિકામાંથી મળી રહેલ માહિતી મુજબ હાલમાં ચીફ ઓફિસર દ્વારા ટીડીઓ અને મામલતદાર (ગ્રામ્ય) ને પત્ર લખવામાં આવેલ છે અને તેમાં જણાવ્યુ છે કે, સરકારે મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવાની જાહેરાત કરેલ છે જેથી મહાપાલિકામાં પંચાયત ગામતળ અને સીમતળનો તમામ વિસ્તારનો સમાવિષ્ટ કરવા દરખાસ્ત કરવા છે જેથી કરીને પંચાયતના હદ વિસ્તારના હયાત ક્ષેત્રફળની વિગત આપવા માટે જણાવ્યું છે જેમાં ખેતી અને બિખેતીની જમીન સહિતની માહિતી આપવાની છે વધુમાં મળતી માહિતી મુજબ આ વિગતો મોરબી નજીકના લાલપર, ઘૂટું, પીપળી, શનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ટીંબડી, ધરમપુર, ભડિયાદ (જવાહરનગર સહીત), ત્રાજપર (માળિયા વનાળીયા સહીત), મહેન્દ્રનગર (ઇન્દીરાનગર સહીત) અને માધાપર તેમજ વજેપર ઓજી વિસ્તારમાંથી માંગવામાં આવેલ છે






Latest News