મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE



























મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી તાલુકાનાં આમરણ ગામ બહુચર માતાજીના મંદિરે છેલ્લા 50 વર્ષથી કાસુન્દ્રા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીના મંદિરે કારતક આઠમના દિવસે યજ્ઞનું આયોજન થાય છે અને તેમાં કાસુન્દ્રા પરિવારના અંદાજે 5 હજાર જેટલા લોકો આવે છે અને ત્યાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે. તેમજ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેમજ અધિકારી તથા ડોક્ટર વિગેરેનું પણ સન્માન કરવામાં આવે છે. આ આયોજનમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર તથા પ્રમુખ પ્રાણજીવનભાઈ, કમિટના મેમ્બર લીંબાભાઈ, જમનભાઈ, ગોપાલભાઈ, હરિભાઈ માસ્ટર, ગણેશભાઈ, તુલસીભાઈ, બકુલભાઈ તથા આમરણ ગામના કાસુન્દ્રા પરિવાર ખૂબ સારો સહયોગ મળે છે






Latest News