મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો વાંકાનેરના ખીજડીયા ગામે ઘરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ: માળીયા (મી)ના ખીરાઇ ગામ નજીકથી 1600 લિટર આથો ઝડપાયો મારી ગાયોને નીચે ઉતારો તો જ મારું બુલેટ નીચે ઉતરશે: મોરબીમાં ઢોર પકડવાની ટ્રૉલીમાં બુલેટ ચડાવીને મહાપાલિકાના સ્ટાફ અને પોલીસને ધમકી ! વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE











મોરબીના આમરણ ગામે બહુચર માતાજીના મંદિરે કાસુન્દ્રા પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી તાલુકાનાં આમરણ ગામ બહુચર માતાજીના મંદિરે છેલ્લા 50 વર્ષથી કાસુન્દ્રા પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી બહુચર માતાજીના મંદિરે કારતક આઠમના દિવસે યજ્ઞનું આયોજન થાય છે અને તેમાં કાસુન્દ્રા પરિવારના અંદાજે 5 હજાર જેટલા લોકો આવે છે અને ત્યાં દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે. તેમજ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવે છે તેમજ અધિકારી તથા ડોક્ટર વિગેરેનું પણ સન્માન કરવામાં આવે છે. આ આયોજનમાં સમસ્ત કાસુન્દ્રા પરિવાર તથા પ્રમુખ પ્રાણજીવનભાઈ, કમિટના મેમ્બર લીંબાભાઈ, જમનભાઈ, ગોપાલભાઈ, હરિભાઈ માસ્ટર, ગણેશભાઈ, તુલસીભાઈ, બકુલભાઈ તથા આમરણ ગામના કાસુન્દ્રા પરિવાર ખૂબ સારો સહયોગ મળે છે






Latest News