મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન મોરબી જિલ્લામાંથી ભાજપ સાથે છેડો ફાડીને વરિષ્ઠ આગેવાનો, સહકારી-સામાજિક હોદ્દેદારો અને ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા મોરબી પાસે એક ક્રેટા અને બે સ્કોર્પીયો કારમાંથી રાજકોટના ચાર સહિત છ શખ્સો નશાની હાલતમાં પકડાયા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારોહનું આયોજન મોરબીની બે શાળાને વધુ એક વખત મળ્યું સંસ્કૃત સન્માન મોરબીમાં શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ


SHARE







ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ

ટંકારા આર્ય સમાજ દ્વારા ઘણા વર્ષોથી 23મી માર્ચના રોજ મુશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે તવી જ રીતે ગઇકાલે રાતે 8 વાગ્યે મસાલ રેલી ધર્મભક્તિ સોસાયટીમાંથી શરૂ કરી હતી અને આર્ય સમાજની શેરી ટંકારા ખાતે રેલીનું રાત્રિના 10 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આર્યવીર દળ ટંકારા દ્વારા કરવામાં આવે છે અને ગામની ગલીઓમાં રેલી ભ્રમણ કરી રહી હતી ત્યારે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા આ તકે ટંકારાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News