વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકામાં આપના 46 અને કોંગ્રેસનાં 28 સહિત કુલ 94 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ


SHARE













ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ

ટંકારા આર્ય સમાજ દ્વારા ઘણા વર્ષોથી 23મી માર્ચના રોજ મુશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે તવી જ રીતે ગઇકાલે રાતે 8 વાગ્યે મસાલ રેલી ધર્મભક્તિ સોસાયટીમાંથી શરૂ કરી હતી અને આર્ય સમાજની શેરી ટંકારા ખાતે રેલીનું રાત્રિના 10 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આર્યવીર દળ ટંકારા દ્વારા કરવામાં આવે છે અને ગામની ગલીઓમાં રેલી ભ્રમણ કરી રહી હતી ત્યારે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા આ તકે ટંકારાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News