જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ


SHARE













ટંકારા આર્ય સમાજ દ્વારા શાહિદ દિને મસાલ રેલી યોજાઇ

ટંકારા આર્ય સમાજ દ્વારા ઘણા વર્ષોથી 23મી માર્ચના રોજ મુશાલ રેલીનું આયોજન કરવામાં આવે છે તવી જ રીતે ગઇકાલે રાતે 8 વાગ્યે મસાલ રેલી ધર્મભક્તિ સોસાયટીમાંથી શરૂ કરી હતી અને આર્ય સમાજની શેરી ટંકારા ખાતે રેલીનું રાત્રિના 10 વાગ્યે સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આર્યવીર દળ ટંકારા દ્વારા કરવામાં આવે છે અને ગામની ગલીઓમાં રેલી ભ્રમણ કરી રહી હતી ત્યારે રાષ્ટ્ર ભક્તિના ગીતો સાથે રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા આ તકે ટંકારાના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News