મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE











મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

મોરબી મહાનગર પાલિકા દ્વારા યુપીએસી અને જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી પ્રેરક સેમિનારનું કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આઇએએસ અધિકારી દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા વિષેની માહિતી આપવામાં આવી હતી આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર કુલદીપસિંહ વાળા એ જણાવ્યુ હતું કે, સાંપ્રત સમયમાં યુપીએસસી અને  જીપીએસસી જેવી પરીક્ષા જરૂર આપવી જોઈએ. અને ક્યારેય કોઈ પરીક્ષામાં ધાર્યું  પરિણામ ન મળે તો નાસીપાસ થવાની જરૂર હોતી નથી, અને બીજીવાર સખત મહેનત કરવાથી પરિણામ મળે  છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News