મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE









મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

મોરબી મહાનગર પાલિકા દ્વારા યુપીએસી અને જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી પ્રેરક સેમિનારનું કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આઇએએસ અધિકારી દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા વિષેની માહિતી આપવામાં આવી હતી આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર કુલદીપસિંહ વાળા એ જણાવ્યુ હતું કે, સાંપ્રત સમયમાં યુપીએસસી અને  જીપીએસસી જેવી પરીક્ષા જરૂર આપવી જોઈએ. અને ક્યારેય કોઈ પરીક્ષામાં ધાર્યું  પરિણામ ન મળે તો નાસીપાસ થવાની જરૂર હોતી નથી, અને બીજીવાર સખત મહેનત કરવાથી પરિણામ મળે  છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News