વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
Breaking news
Morbi Today

જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ


SHARE















જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
 
જમ્મુના પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી દેશવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં જે હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે તેઓના આત્માની શાંતિ માટે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને મોરબીના વોર્ડ નંબર-5 માં દરવારગઢ ચોક (રામ મંદિર પાસે)  ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના લોકો રહ્યા હતા






Latest News