માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી


SHARE

















મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

"હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે,એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે,એ અન્વયે સમગ્ર વિરાટનગર રંગપર ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામના યુવક મંડળ હસમુખભાઈ વડસોલા,કેતન વડસોલા, વિજયભાઈ કાચરોલા,ભદ્રેશ વડસોલા,સચિન વિરમગામા, વિશાલ વડસોલા, જયેશભાઈ વડસોલા,કલ્પેશભાઈ વડસોલા વગેરેએ નૌકા આકારનો સુંદર રથ તૈયાર કર્યો હતો,રૂદ્ર કિશોરભાઈ વડસોલા કાનુડો અને પૂર્વ બળદેવ વડસોલા બળદેવના રૂપમાં ડી.જે. ના તાલ સાથે સમગ્ર ગામની ગલીઓમાં વાજતે ગાજતે ફરી રામજી મંદિરના પટાંગણમાં હજારો લોકો વચ્ચે મટકી ફોડનો કાર્યક્રમ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,હાથી ઘોડા પાલખીના નાદ સાથે સંપન્ન થયો આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવ સાથે ખુબજ આનંદ મેળવ્યો હતો.




Latest News