માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ


SHARE

















મોરબીના પાડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી આ મંદિરના મહંત ગુલાબગીરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ખાસ કરીને શિવજીના શિવલીંગ પાસે શણગાર કરવામાં આવ્યો હતો અને શિવજીની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી જે ખરેખર નયન રમ્ય લાગતી હતી અને આ દર્શન કરવાનો લાભ શિવભક્તો દ્વારા આજે લેવામાં આવ્યો હતો અને આમ જન્માષ્ટમી પર્વની ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા હતા




Latest News