મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો


SHARE











મોરબીમાં લાયન્સ કલબના જીવદયા પ્રોજેક્ટ હેઠળ ગૌશાળામાં ઘાસચારો અર્પણ કરાયો

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જીવદયા પ્રોજેક્ટ અંતર્ગત ટોબરીયા હનુમાનજી ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો નાખવામાં આવ્યો હતો જેમાં ગૌશાળાના સંચાલક હરખજીભાઈ સુવારિયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, સભ્યો મહાદેવભાઈ ચીખલીયા, પ્રાણજીવનભાઈ રંગપરીયા, ચંદુભાઈ કુડારિયા, પ્રેસિડેન્ટ ટી.સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા સહિતના હાજર રહ્યા હતા અને ગાયોને લીલો ઘાસચારો નાખી ગૌ માતાજીના આશીર્વાદ લીધા હતા






Latest News