ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે


SHARE













મોરબીમાં આગામી રવિવારે સિનિયર સીટીઝનો માટે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ તબીબનો સેમિનાર યોજાશે

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા અવારનવાર સિનિયર સિટીઝનો માટે ઉપયોગી તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.જે પૈકી આગામી રવિવારે પણ વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં લાગુ પડતા રોગોની જાણકારી માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે.

મોરબી સિનિયર સીટીઝન સંસ્થા તરફથી આગામી તા.૭ ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધન્વન્તરિ ભવન, કાયાજી પ્લોટ ખાતે જેરીઆટીંગ સ્પેશ્યાલીસ્ટ એટલે કે વૃધ્ધોને લગતા રોગો નિષ્ણાંત એવા ડો.પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે લેકચર રાખેલ છે.તથા લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા તરફથી ભોજનની વ્યવસ્થા રાખેલ છે.જેથી સિનિયર સીટીઝન સંસ્થાના તમામ સભ્યને હાજર રહેવા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News