મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો માળીયા (મી)ના નાની બરાર ગામની શાળામાં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો વાંકાનેરના ભીમગુડા-માટેલ ગામે શાળામાં પ્રવેશોત્સવ યોજાયા મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર કરવામાં આવેલ હુમલાના બનાવમાં હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE















મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે

મોરબી તાલુકા પોલીસ મથકમાં તા 1/11 ના રોજ ફરિયાદી મયુર કાન્તિલાલ શેરશીયાએ આરોપી આશુતોષ વઘાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પિતા કાન્તિલાલ લવજીભાઈ સેરશીયાને આરોપી આશુતોષએ 4200 કેન્ટીનના બાકી રકમ બાબતે બોલાચાલી કરી છરીના ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપી આશુતોષ હર્ષદ વઘાડીયાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યો હતો જે આરોપીએ મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ મનીષભાઈ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપી આશુતોષને શરતી જામીન પર મુક્ત કર્યો છે




Latest News