મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE













મોરબીમાં હત્યાની કોશિશના ગુનામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી માન્ય રાખી છે અને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે

મોરબી તાલુકા પોલીસ મથકમાં તા 1/11 ના રોજ ફરિયાદી મયુર કાન્તિલાલ શેરશીયાએ આરોપી આશુતોષ વઘાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પિતા કાન્તિલાલ લવજીભાઈ સેરશીયાને આરોપી આશુતોષએ 4200 કેન્ટીનના બાકી રકમ બાબતે બોલાચાલી કરી છરીના ત્રણ ચાર ઘા મારી ઈજા કરી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપી આશુતોષ હર્ષદ વઘાડીયાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કર્યો હતો જે આરોપીએ મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ મનીષભાઈ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપી આશુતોષને શરતી જામીન પર મુક્ત કર્યો છે






Latest News