મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર


SHARE











વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર

વાંકાનેરથી કુવાડવા જતાં રસ્તા ઉપર સિંધાવદર ગામ પાસે આસોઈ નદી પસાર થાય છે અને તે નદી ઉપરનો પુલ ડેમેજ થતાંની સાથે જ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે કુલ મળીને 13 કરોડ રૂપિય મંજૂર કરેલ છે જેથી કરીને મુખ્યમંત્રી દ્વારા પુલ માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News