હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો મોરબી રવાપરના ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર


SHARE















વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર

વાંકાનેરથી કુવાડવા જતાં રસ્તા ઉપર સિંધાવદર ગામ પાસે આસોઈ નદી પસાર થાય છે અને તે નદી ઉપરનો પુલ ડેમેજ થતાંની સાથે જ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે કુલ મળીને 13 કરોડ રૂપિય મંજૂર કરેલ છે જેથી કરીને મુખ્યમંત્રી દ્વારા પુલ માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.




Latest News