મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર


SHARE













વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને આસોઈ નદી ઉપર  પુલ બનાવવા 13 કરોડ મંજૂર

વાંકાનેરથી કુવાડવા જતાં રસ્તા ઉપર સિંધાવદર ગામ પાસે આસોઈ નદી પસાર થાય છે અને તે નદી ઉપરનો પુલ ડેમેજ થતાંની સાથે જ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ તાત્કાલિક નવો પુલ બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ આસોઈ નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે કુલ મળીને 13 કરોડ રૂપિય મંજૂર કરેલ છે જેથી કરીને મુખ્યમંત્રી દ્વારા પુલ માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.




Latest News