ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE











ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

ટંકારામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કરેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતિ કે આ કામના આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાલામાં બોલાવી ફરીયાદી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું અને આ અંગેની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ આ કામના અન્ય આરોપીઓએ બનાવ જાણવા હોવા છતાં આરોપીને સમર્થન આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હા કર્યો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા તથા રવી ચાવડા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. અને આરોપી તરફે ધારદાર દલીલ કરેલ હતી જેથી હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા,સાવન ડી.મોધરીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News