મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો હવે જો ચૂંટણી લડવામાં તમે (ગોપાલભાઈ) પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તૈયાર ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નવી કારોબારીની રચના કરાઇ ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
Breaking news
Morbi Today

ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો


SHARE

















ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો

ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા એક વ્યક્તિ ગુમ થયેલ હતી જેથી કરીને તા. 20/2/23ના રોજ જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેના મોટાભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (57) ટંકારા તાલુકાનાં નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9/1/23 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે ગયા હતા અને રમેશભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ટંકારા લઈ આવીને તેના નાનાભાઇ કાંતિભાઈ અઘેડાને સોંપી દેવામાં આવેલ છે.






Latest News