મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે ખોવાયેલા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા


SHARE













ટંકારા પોલીસે ખોવાયેલા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા

ટંકારા તાલુકાનાં લજાઈ ગામના ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ટંકારાની ખીજડીયા ચોકડીએ કામથી ગયેલ હતા ત્યારે ખીજડીયા ચોકડીએ તેઓના ખીસ્સામાં રહેલા રોકડ 15 હજાર રૂપિયા પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની તેઓએ ટંકારા પોલીસને જાણ કરી હતી અને સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, કરણભા વસાભા સહિતનો સ્ટાફે બનાવ સ્થળે પહોંચીને આસપાસમાં તપાસ કરી હતી. ત્યારે ત્યાંથી ગોવિંદભાઇનું ખોવાયેલ પાકીટ રોકડા રૂપિયા તથા અસલ ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યું હતું જેથી તે રોકડા રૂપિયા તેમજ ડૉક્યુમેન્ટ મૂળ માલીકને પરત આપેલ છે.








Latest News