મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયો હતો તેમજ ઘરે સમયસર આવતો ન હતો જેથી તેના પિતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું અને યુવાને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી શેરી નં-3 માં રહેતા ક્રિસ દીપકભાઈ જાદવ (19) નામના યુવાને ગત તા. 26/ના રોજ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે મોડી રાતે મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દીપકભાઈ રામાભાઇ જાદવ (48) રહે. રોયલ પાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવની આગળની તપાસ અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયેલ હતો અને સમયસર ઘરે આવતો ન હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે તે યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેને એસીડ પીધું હતું અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે






Latest News