માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી


SHARE

















મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી

કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની ઘાતકી હત્યા કરી જધન્ય હત્યાકાંડ કર્યો છે ત્યારે સનાતન યુવા ગ્રુપ મોરબીના દરેક સભ્યો તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકે જણાવ્યુ છે. તો હળવદ પ્રખંડમા ચરાડવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રધાંજલિ સભા રાખવામાં આવી હતી અને ત્યાં પહલગામના હુમલામાં સાહિદ થયેલા દિવંગતોને સંતો તથા ગ્રામજનોએ શ્રધાંજલિ અર્પણ કરી હતી.




Latest News