મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી


SHARE











મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી

કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની ઘાતકી હત્યા કરી જધન્ય હત્યાકાંડ કર્યો છે ત્યારે સનાતન યુવા ગ્રુપ મોરબીના દરેક સભ્યો તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતોના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકે જણાવ્યુ છે. તો હળવદ પ્રખંડમા ચરાડવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રધાંજલિ સભા રાખવામાં આવી હતી અને ત્યાં પહલગામના હુમલામાં સાહિદ થયેલા દિવંગતોને સંતો તથા ગ્રામજનોએ શ્રધાંજલિ અર્પણ કરી હતી.






Latest News