મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

જમ્મુ આતંકી હુમલો: આજે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન


SHARE

















જમ્મુ આતંકી હુમલો: આજે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન

જમ્મુના પહેલગામમાં આતંકી હુમલા દરમિયાન હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી કરીને દેશવાસીઓમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

પહેલગામ (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં ઘણા હિંદુ ભાઈઓની હત્યા કરવામાં આવેલ છે જેથી તેઓના આત્માની શાંતિ માટે મોરબીમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વોર્ડ નંબર-5 માં દરવારગઢ ચોક (રામ મંદિર પાસે)  ખાતે આજે તા 28 એપ્રિલના રોજ સાંજે 6:30 વાગ્યે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના ભાઈઓ અને બહેનો હાજર રહેશે.




Latest News