મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ


SHARE











મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ

રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમારને કોરોના કાળની શ્રેષ્ઠ કામગીરી બદલ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લાના પ્રમુખ અને પાલીકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર મનસુખભાઇ બરાસરા(મનુકાકા) ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ પાલીકા પ્રમુખ તેમજ સુરેશભાઈ અને મનસુખભાઇ દ્રારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટેની તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરેલ જેના માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.






Latest News