માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ


SHARE

















મોરબીમાં મંત્રી બાવળીયાના હસ્તે નગરપાલિકા પ્રમુખનું સન્માન કરાયુ

રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમારને કોરોના કાળની શ્રેષ્ઠ કામગીરી બદલ અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લાના પ્રમુખ અને પાલીકાના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયા, ઠાકોર વિકાસ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ કગથરા, મોરબી નગરપાલિકાના કાઉન્સીલર મનસુખભાઇ બરાસરા(મનુકાકા) ની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ પાલીકા પ્રમુખ તેમજ સુરેશભાઈ અને મનસુખભાઇ દ્રારા મોરબીના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી માટેની તેમજ વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરેલ જેના માટે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.




Latest News