મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE













મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં છેતરપીંડાના ગુન્હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો કરાયેલ છે. આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડ રહે.પ્રશાંત શેરી, કરણપરા-૧૮, કેસરીવાડી, રાજકોટ સામે બીએનએસ ની કલમ ૩૧૬ (૨) (૫), ૩૧૮ (૪), ૩૩૬ (૩), ૩૪૦(૨), મુજબ ગુન્હો નોંધીને અટક કરીને નામદાર નીચેની અદાલતમાં રજુ કરેલ હતી ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી 

મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) મારફત આરોપીએ મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક સત્ર ન્યાયધીશ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી.ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલે તરેલ જેને ધ્યાને લઈને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં મોરબીના કે.આર.પંડયા સાહેબએ આરોપી હેનીલ હિતેષભાઈ રાઠોડને ૫૦,૦૦૦ / ૫૦,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરેલ છે.આ કેસમાં આરોપી હેનીલ હીતેષભાઈ રાઠોડના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News