મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ


SHARE











મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ ગીચ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે જે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડીએશનને કારણે લોકોના આરોગ્ય પર તેની અસર થાય છે જેથી કરીને સામાજિક કાર્યકરોએ પાલિકામાં રજુઆત કરીને શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, જનક રાજા, અશોકભાઈ ખરસરિયાએ પાલિકામાં લેખિત રજૂઆત કરીને શહેરી વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી, ગૌરાંગ શેરીના ખાંચા પાસેના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નાખવામાં આવેલ છે અને આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનને કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે તેવી શક્યતા છે જેથી કરીને આ મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News