મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઘનશ્યામગઢ ગામે નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીમાં ફરી વળ્યું !


SHARE















ખેડૂતોને સિચાઈ માટે નર્મદાનું પાણી જોઈતું હોય છે ત્યારે મળતું નથી અને પછી ખેતીને નુકશાન કરે તે રીતે પાણી મળતું હોય છે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામગઢ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ખેડૂતને ઊભા પાકમાં નુકશાન થયું છે અને નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીના પાકમા ફરી વળ્યુ હોવાથી ખેડૂતનો પાક બળી જા યતેવી શક્યતા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કેનાલમાં ૧૮ નંબરનો વાલ અજાણ્યા શખ્સે ખોલી નાખતા કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળ્યું છે






Latest News