મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઘનશ્યામગઢ ગામે નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીમાં ફરી વળ્યું !


SHARE













ખેડૂતોને સિચાઈ માટે નર્મદાનું પાણી જોઈતું હોય છે ત્યારે મળતું નથી અને પછી ખેતીને નુકશાન કરે તે રીતે પાણી મળતું હોય છે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામગઢ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ખેડૂતને ઊભા પાકમાં નુકશાન થયું છે અને નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીના પાકમા ફરી વળ્યુ હોવાથી ખેડૂતનો પાક બળી જા યતેવી શક્યતા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કેનાલમાં ૧૮ નંબરનો વાલ અજાણ્યા શખ્સે ખોલી નાખતા કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળ્યું છે




Latest News