વાંકાનેરના કલાવડી ગામની મહિલા હોસ્પિટલના બાથરૂમમા પડી જતાં સારવારમાં મોત: મોરબીમાં વૃદ્ધે ફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ


SHARE











મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપીને સારવાર અર્થે રાખવામાં આવે છે.તેવા જ એક બળદને શિંગળા ભાગમા કેન્સલ (કમોડી) થી પીડાતો હતો.ત્યારે ગૌશાળામા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો.આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળાના બાપુ દ્રારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવતા તરત જ તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદની તપાસ કરતા તેઓ દ્વારા બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી.તેમા લગભગ એક કલાક ચાલેલા આ ઓપરેશન ડો.આદિલ બાદી, ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.






Latest News