મોરબીના પાનેલી ગામેથી કહ્યા વગર યુવાન ગુમ મોરબી હિમશન આર્ટીસ્ટ ફેડરેશન દ્રારા તા.૩૧ ના સ્વ.મહમદ રફિની યાદમાં સંગીત સંધ્યા યોજાશે મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉજવણીમાં વિજય માર્ચ યોજાઇ મોરબી એસટી ડેપોમાં આવીને ઊભી રહેલ બસમાંથી યુવાન મૃતદેહ મળ્યો મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ


SHARE







મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપીને સારવાર અર્થે રાખવામાં આવે છે.તેવા જ એક બળદને શિંગળા ભાગમા કેન્સલ (કમોડી) થી પીડાતો હતો.ત્યારે ગૌશાળામા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો.આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળાના બાપુ દ્રારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવતા તરત જ તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદની તપાસ કરતા તેઓ દ્વારા બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી.તેમા લગભગ એક કલાક ચાલેલા આ ઓપરેશન ડો.આદિલ બાદી, ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.






Latest News