એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ


SHARE

















મોરબીના સત્તાપર ગામે બળદ નવજીવન આપતી ૧૯૬૨ ની ટીમ

વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે કર્નેશ્વર મહાદેવ ગૌશાળા દ્વારા રખડતા તેમજ રજડતા પશુઓને આશરો આપીને સારવાર અર્થે રાખવામાં આવે છે.તેવા જ એક બળદને શિંગળા ભાગમા કેન્સલ (કમોડી) થી પીડાતો હતો.ત્યારે ગૌશાળામા તેના માલિક દ્વારા તે છોડવામા આવેલ હતો.આ અસહય પીડાથી પીડાતા બળદ માટે ગૌશાળાના બાપુ દ્રારા ૧૯૬૨ નો સંપર્ક કરવામાં આવતા તરત જ તેમને ગૌશાળા મુલાકાત કરીને બળદની તપાસ કરતા તેઓ દ્વારા બીજા દિવસે સફળ સર્જરી કરવામાં આવેલ હતી.તેમા લગભગ એક કલાક ચાલેલા આ ઓપરેશન ડો.આદિલ બાદી, ડૉ.મકદુમ બાદી તેમજ પાયલોટ કમ ડ્રેસર હિતેશ રબારી અને વિજય મિર દ્વાર આ ઓપરેશનને સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.




Latest News