ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ


SHARE













મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ

 છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં “ગૌમાતાને રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી સહિત ગુજરાતના ૩૩ જિલ્લા અને તાલુકાથી આવી જ રીતે આવેદનપત્ર આપીને એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ હિંદુત્વના નારાને મજબૂત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અઢારે વરણનું આ સંગઠન આંદોલન કરશે તે નિશ્ચિત છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 






Latest News