મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ


SHARE











મોરબીના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા “ગૌમાતાને રાષ્ટ્રમાતા” નો દરજજો આપવાની માંગ

 છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે અને આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં “ગૌમાતાને રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે અને મોરબી સહિત ગુજરાતના ૩૩ જિલ્લા અને તાલુકાથી આવી જ રીતે આવેદનપત્ર આપીને એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ હિંદુત્વના નારાને મજબૂત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને જો આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે તો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે અઢારે વરણનું આ સંગઠન આંદોલન કરશે તે નિશ્ચિત છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 






Latest News