મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા


SHARE











મોરબીની વાઘપર પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષાનું રિઝલ્ટ ૧૦૦ ટકા

દર વર્ષે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ (NMMS) પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ૪૮૦૦૦ જેટલી માતબર શિષ્યવૃત્તિ  સરકાર તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ લેવાયેલ આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી તાલુકાની  શ્રી વાઘપર પ્રાથમિક શાળાનાં ધો.૮ ના  ૨ વિદ્યાર્થીઓ પટેલ ઉર્જા હસમુખભાઈ અને સનાવડા ધર્મ નિતેશભાઈએ પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ તકે તમામ વિદ્યાર્થીઓને અને પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવનાર ગણિત-વિજ્ઞાન શિક્ષક અમિતભાઇ લોરીયા, આચાર્ય રમેશભાઈ વાઘેલા અને શાળા પરિવારને ચારે બાજુથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે વાઘપર પ્રા.શાળામાં ધો ૮ માં કુલ ૧૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તેમાંથી ૭  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવ્યું છે






Latest News