મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર
Breaking news
Morbi Today

મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે


SHARE











મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે

પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલ નહિ ભરનારા ગ્રાહકો સામે સમયાન્તરે ડ્રાઈવ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે.જેમાં આગામી તા.૨૫ ના રોજ બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવા ડ્રાઈવ યોજાનાર છે.

પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ફેબ્રુઆરીને બુધવારે મેગા ડીસકનેક્શન ડ્રાઈવ યોજાશે.જેમાં બાકી વીજ બીલ ધરાવતા જોડાણો કાપવામાં આવશે તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે.સ્થળ ઉપર પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ.પાવર કપાયા બાદ પુરેપુરા બીલ અને રી-કનેક્શન ચાર્જ ભરવો પડશે.જેથી તમામ ગ્રાહકોને વીજ બીલ ભરવાના બાકી હોય તેઓ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરીએ બીલ ભરી દેવા તાકીદ કરવામાં આવેલ છે.






Latest News