મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે


SHARE

















ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે

ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તા. ૨૩/૪ ને મંગળવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

હનુમાન જયંતિના દિવસે યજ્ઞ (હવન), બટુક ભોજન, બ્રહ્મ ચોરાશી, સમુહ પ્રસાદ અને મહા આરતી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રસાદની વ્યવસ્થા હનુમાનજીના સેવકોની કમીટી તરફથી કરવામાં આવેલ છે તેવું ભરતદાસજી કુબાવતએ જણાવ્યુ છે




Latest News