મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં માર્ચ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ તા. ૨૬મીએ યોજાશે મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો
Breaking news
Morbi Today

ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે


SHARE













ટંકારાના મહેન્દ્રપુર ગામે નારીચાણિયા હનુમાનજી મંદિરે ધામધુમથી હનુમાન જયંતિ ઉજવાશે

ટંકારાના મહેન્દ્રપુર (મોટારામપર)ના પ્રસિદ્ધ શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દર વર્ષની જેમ આ વર્ષ પણ હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તા. ૨૩/૪ ને મંગળવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

હનુમાન જયંતિના દિવસે યજ્ઞ (હવન), બટુક ભોજન, બ્રહ્મ ચોરાશી, સમુહ પ્રસાદ અને મહા આરતી વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સેવકો તથા ધર્મ પ્રેમી જનતાને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત સેવક તથા મહંત ભરતદાસજી કુબાવત તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રસાદની વ્યવસ્થા હનુમાનજીના સેવકોની કમીટી તરફથી કરવામાં આવેલ છે તેવું ભરતદાસજી કુબાવતએ જણાવ્યુ છે




Latest News