મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું


SHARE













મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ધારાસભ્યની હાજરીમાં અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવારના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા)ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના નિર્માણ કાર્યનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે તે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સીબે રૂમલીફ્ટજનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. આ ખાતમૂહુર્ત પ્રસંગે હિરેનભાઈ એ.દોશીધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાદિલુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની)ધીરજલાલ વાલજીભાઈ હિરાણીહસુભાઈ રાચ્છરીટાબેન રવાણીડો.પારેખરમેશભાઈ સચદેવ (પેટ્રોલપંપ વાળા)અજીતભાઈ શેઠભગવાનજીભાઈ શાહજયેશભાઈ ટોળીયાલલીતભાઈ ચંદારાણાઅનીલભાઈ ચંડિભમરકીશોરભાઈ ચંડિભમર સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના દાતા, ટાઈલ્સના દાતા મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles), લીફ્ટના દાતા સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની-વવાણીયા વાળા), જનરેટરના સહયોગી ધીરજલાલ વાલજીભાઈ હિરાણી પરિવાર (વૈભવ ફટાકડા વાળા), રૂમ નં-૧ ના દાતા મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.), રૂમ નં-૨ ના દાતા સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી), સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ), સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા), સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર, સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી), મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન), સવજીભાઈ નાનજીભાઈ પંડિત પરિવાર (હ.મનોજભાઈ પંડિત), ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર, જીતેન્દ્રભાઈ દીનેશભાઈ કક્કડ પરિવાર(R.K.), હસુભાઈ અમૃતલાલ રાચ્છ પરિવાર(મીરા ટાઈમ), અનીલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) અને અન્ય સહયોગીઓમાં જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, ચંદ્રિકાબેન કારીયા અને સચીનભાઈ કાનાબાર હાજર રહ્યા હતા અને જલારામ પ્રાર્થના મંદિરના નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), ઉપેન્દ્રભાઈ કાથરાણી (૯૮૨૫૨૨૩૨૦૪), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), ચંદ્રવદનભાઈ પુજારા (૯૮૨૫૨૩૩૮૯૮) અને નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮) નો  સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News