મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીન પ્રજાપતિની નિમણૂક


SHARE











મોરબી જિલ્લા નાગરિક પુરવઠા-ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીન પ્રજાપતિની નિમણૂક

મોરબી પુરવઠા શાખા દ્વારા મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જિલ્લાના અગ્રણી નાગરિકોની નિમણૂક કરવામાં આવતી હોય છે તેમાં ટંકારાના રહેવાસી ભાજપના નેતા બીપીનભાઈ પ્રજાપતિની હાલમાં નિમણૂક કરવામાં આવી છે તેઓની ઉપરાંત અજયભાઈ જયશંકરભાઈ રાવલ, અશ્વિનભાઈ વાલજીભાઈ મકવાણા અને નંદલાલ અમરશીભાઈ કાલરીયાની નિમણૂક કરવામાં આવેલ છે અને આ આ સમિતિમાં તા 31-3-2026 સુધી ચારેય સભ્યો સેવા આપશે. તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News