માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ


SHARE















માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ

માળીયા (મી) માં મામલતદારને ભારે વરસાદ અને મરછુ નદીમાંથી છોડાયેલ પાણીથી માળીયા મી શહેરમાં અને તાલુકામાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી જેનો યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી) શહેરની આમ આદમી પાર્ટી ટીમએ લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદના કારણે માળીયા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ૮ થી ૯ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોના કાચા મકાનો અને દિવાલોને નુકસાન થયેલ છે તેમજ ઘર વખરીમાં પણ મોટું નુકશાન છે આટલું જ નહીં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી જતાં તેમાં પણ નુકશાન થયેલ છે જેથી તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે માળીયા (મી) શહેરના પ્રમુખ જેડા તૈયબભાઈ, જુસબભાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News