મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ


SHARE











માળીયા (મી) શહેર અને તાલુકામાં નુકશાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની આપની માંગ

માળીયા (મી) માં મામલતદારને ભારે વરસાદ અને મરછુ નદીમાંથી છોડાયેલ પાણીથી માળીયા મી શહેરમાં અને તાલુકામાં પુરની પરિસ્થિતિ સર્જાયેલ હતી જેનો યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી) શહેરની આમ આદમી પાર્ટી ટીમએ લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદના કારણે માળીયા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ૮ થી ૯ ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને લોકોના કાચા મકાનો અને દિવાલોને નુકસાન થયેલ છે તેમજ ઘર વખરીમાં પણ મોટું નુકશાન છે આટલું જ નહીં ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી જતાં તેમાં પણ નુકશાન થયેલ છે જેથી તાત્કાલિક સર્વે કરીને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે માળીયા (મી) શહેરના પ્રમુખ જેડા તૈયબભાઈ, જુસબભાઈ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News